Surat: સુરતની શાળાઓની અંદર કોરોનાના ગાઈડલાઈનના બેઝિક નિયમોનું પાલન કરવાને લઈને આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને કોરોનાના નવા વેરીયન્ટની દહેશતને લઈને રાજ્ય સરકાર દ્વારા
Ahmedabad: સિવિલ હોસ્પિટલના ઇજનેરો અને તબીબોએ ઓક્સિજન પ્લાન્ટની મોકડ્રીલ કરી હતી.મોકડ્રીલ દરમિયાન ઓક્સિજન પ્લાન્ટ ચાલુ કરી ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. 80 દર્દીઓને દાખલ કરવાની સુવિધા
Panchmahal: પંચમહોત્સવનો બીજો દિવસ,લોકગાયક હિમાલી વ્યાસ નાયકે સંગીત સંધ્યા રજૂ કરી. આવતીકાલે લોકગાયક ઉર્વશી રાદડીયા સંગીત સંધ્યા રજૂ કરશે, મુખ્ય કાર્યક્ર્મ રાત્રે ૮ વાગ્યાથી શરૂ
કોરોનામાં સૌથી વધુ ઝડપથી ફેલાતો ઓમિક્રોન માનવામાં આવે છે ત્યારે BF.7 વેરિઅન્ટ ઓમિક્રોનનો જ વેરીયન્ટ છે. ત્યારે અનેકો વખત આ વેરીયન્ટ બદલાઈ રહ્યો છે. ભારતીય