34.9 C
Gujarat
April 20, 2024
EL News

ગુજકોસ્ટ અને વિજ્ઞાન પ્રસારના પરિસંવાદમાં લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રતિનિધિ ભાગ લેશે.

Share

EL News, Panchmahal:

ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) ડીપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર અને વિજ્ઞાન પ્રસાર ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ભારત સરકાર દ્વારા સાયન્સ કોઓડીનેટર અને વિજ્ઞાન લેખકો વચ્ચે એક પરિસવાદ સાયન્સ સીટી અમદાવાદ ખાતે તારીખ ૦૭/૦૭/૨૦૨૨ અને તારીખ ૦૮/૦૭/૨૦૨૨ ના રોજ યોજાયેલ રહેલ છે. આ પરિસંવાદમાં લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરાના કોઓર્ડીનેટર બ્રિઝ જાદવ અને લેખક વીનું બામણીયા ભાગ લઇ રહ્યા છે. વિજ્ઞાન પ્રસારના આ પરિસવાદ પછી વિજ્ઞાન પ્રસાર દ્વારા પ્રકાશિત થતાં લેખો, નાટકો, પ્રત્રિકાઓ, વિજ્ઞાન સાહિત્ય, ઇ-સાહિત્ય, રેડિયો શો, વગેરે હવે પછી ગુજરાતી ભાષામાં સરળ રીતે સમજી શકાય તેમ પંચમહાલના ખૂણે- ખૂણે પહોચાડવામાં મદદ મળશે. જિલ્લાને વિજ્ઞાન પ્રકાશનમાં ગતિ મળશે. તેમ લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરાના કાર્યકારી પ્રમુખ ડૉ સુજાત વલીએ જણાવ્યું હતું.

Related posts

ખેલથી નિર્માણ યુવા ચારિત્ર્ય નુ અને ચારિત્ર્યથી મજબુત રાષ્ટ્રનું..

elnews

અમદાવાદમાં દિવાળીની રાત્રે સર્વત્ર આગની ઘટનાઓ બની

elnews

અમદાવાદની મેટ કોલેજ હવે નરેન્દ્ર મોદી મેટ કોલેજથી ઓળખાશે

elnews

Leave a Comment

error: Content is protected !!