31.7 C
Gujarat
April 19, 2024
EL News

બ્રાહ્મણી-2 ડેમ નર્મદાના નીરથી 100ટકા ભરાયો.

Share
જામનગર:

હળવદના સુંદરગઢ પાસે આવેલો બ્રાહ્મણી-2 ડેમ મોરબી, માળિયા, જામનગર અને હળવદના 70થી વધારે ગામોને પીવાનું પાણી પુરૂ પાડે છે. છેલ્લા એક સપ્તાહમાં ભારે વરસાદને કારણે પાણીની ભરપૂર આવક થતા મોટાભાગના ડેમ-તળાવમાં નવા નિર આવ્યા છે.

ભર ચોમાસે બ્રાહ્મણી-2 ડેમ નર્મદાના નીરથી 100 ટકા ભરાયો
Brahmani-2 Dam, 100% full, El News

હળવદના સુંદરગઢ પાસે આવેલો બ્રાહ્મણી-2 ડેમ મોરબી, માળિયા, જામનગર અને હળવદના 70થી વધારે ગામોને પીવાનું પાણી પુરૂ પાડે છે. છેલ્લા એક સપ્તાહમાં ભારે વરસાદને કારણે પાણીની ભરપૂર આવક થતા મોટાભાગના ડેમ-તળાવમાં નવા નિર આવ્યા છે. ત્યારે આશ્ચર્યની વાત છે કે ભર ચોમાસે બ્રાહ્મણી-2 ડેમને વરસાદી પાણીથી નહીં પરંતુ નર્મદાના નીરથી છલોછલ ભરાયો છે. જેને પગલે ડેમનો એક દરવાજો અડધો ફુટ ખોલવામા આવ્યો છે.

જાહેરાત
Advertisement

આ ડેમની સપાટી 12.60 ફુટ છે, આ સપાટી સુધી પાણી છલોછલ ભરાઈ જતા નીચાણવાળા નવ ગામોને એલર્ટ કરાયા છે. જેમાં સુસવાવ, ટિકર, મિયાણી, મયુરનગર, માનગઢ, ખોડ, કેદારીયા, ચાડધ્રા, અજીતગઢ સહિતના ગામના લોકોને નદીના પટમાં નહીં આવવા તથા માલ-મિલકત-ઢોરને સલામત સ્થળે ખસેડવા માટે ડેમના સેક્શન ઓફિસર દ્વારા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો..સ્ત્રીઓને સાંભળે છે તો બધા પરંતુ સમજે છે કેટલા?: “ફક્ત મહિલાઓ માટે”

હળવદના સુંદરગઢ પાસે આવેલો બ્રાહ્મણી-2 ડેમ મોરબી, માળિયા, જામનગર અને હળવદના 70થી વધારે ગામોને પીવાનું પાણી પુરૂ પાડે છે. છેલ્લા એક સપ્તાહમાં ભારે વરસાદને કારણે પાણીની ભરપૂર આવક થતા મોટાભાગના ડેમ-તળાવમાં નવા નિર આવ્યા છે.


રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

અમદાવાદથી નશાનું નેટવર્ક પોરબંદર સુધી

elnews

9th January એ સ્ટેચ્યુ ઓફ યુનિટી અકેતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

elnews

મનહર ઉધાસ આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધીવત રીતે જોડાયા.

elnews

Leave a Comment

error: Content is protected !!