33.2 C
Gujarat
April 25, 2024
EL News

Category : અમદાવાદ

અમદાવાદગુજરાત

અમદાવાદ: આવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે,

elnews
Ahemdabad, EL News ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાની ઉજવણી માટે હાલ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલે એટલે કે રવિવારે જળયાત્રાની ઉજવણી કરાશે. આથી જળયાત્રાને લઈ...
અમદાવાદગુજરાત

અમદાવાદ -રથયાત્રામાં સુરક્ષાને લઈને પોલીસની તડામારા તૈયારી

elnews
Ahemdabad, EL News અમદાવાદમાં આગામી અષાઢી બીજના દિવસે રથયાત્રા કોટ વિસ્તારમાં નિકળશે. ત્યારે રથયાત્રાને લઈને તંત્ર દ્વારા તડમાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ક્રાઈમબ્રાન્ચ દ્વારા...
અમદાવાદગુજરાત

અમદાવાદમાંથી નશામુક્ત ભારત અભિયાનનો શુભારંભ

elnews
Ahemdabad, EL News અમદાવાદમાંથી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તેમજ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય દ્વારા ‘નશામુકત ભારત અભિયાન’નો શુભારંભ...
અમદાવાદગુજરાત

વરસાદથી ભરાયેલા પાણીના કારણે બેનરો લઈ લોકોમાં આક્રોશ

elnews
Ahemdabad, EL News અમદાવાદમાં કમોસમી વરસાદમાં ક્યાંક પાણી ભરાવવાની સમસ્યા જોવા મળતા તેમજ ભૂવાઓ પડતા લોકોમાં રોશ જોવા મળી રહ્યો છે. તેમાં પણ મેઘાણીનગરમાં સામાન્ય...
અમદાવાદગુજરાત

આવતીકાલે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે,

elnews
  Ahemdabad, EL News ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. માર્ચ મહિનામાં લેવાયેલી ધો.12...
અમદાવાદગુજરાત

ભ્રષ્ટાચારના બ્રિજ મામલે આરોપીઓએ કર્યું આત્મસમર્પણ

elnews
 Ahemdabad, EL News સુપ્રીમકોર્ટ સુધી જઈ આવેલા ભ્રષ્ટાચારના બ્રિજ મામલે આરોપીઓને આગોતરા જામીન ન મળતા આખરે પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદમાં હાટકેશ્વરના છત્રપતિ...
અમદાવાદગુજરાત

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન

elnews
 Ahemdabad, EL News અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨મુ અંગદાન કરાયું હતું. રાજકોટના ૩૦ વર્ષીય મુકેશભાઈ રાણા પરિવાર સાથે બાઇક પર મુસાફરી કરી રહ્યા હતા આ દરમિયાન...
અમદાવાદગુજરાત

અમદાવાદ – 50 લાખની આંગડિયાની ચોરીના ગુનેગારો પકડાયા,

elnews
   Ahemdabad, EL News અમદાવાદમાં મે મહિનામાં 50 લાખની આંગડીયાની ચોરી થઈ હતી. આ ચોરીનો ભેદ 2 આરોપીઓની ધરપકડ સાથે ઉકેલાયો છે. 13 મેના રોજ...
અમદાવાદગુજરાત

અમદાવાદઃ ચોમાસું શરૂ થયું નથી અને વરસાદ શરૂ થઈ ગયો છે

elnews
Ahmedabad, EL News હજુ ચોમાસું શરૂ થયું નથી, પરંતુ ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું. હજુ વરસાદ થયો નથી,...
અમદાવાદગુજરાત

બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ પહોંચ્યા,

elnews
 Ahemdabad, EL News બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ શહેર પહોંચ્યા છે. તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં ભક્તો અમદાવાદ એરપોર્ટ પર હાજર રહ્યા હતા....
error: Content is protected !!