37.6 C
Gujarat
March 28, 2024
EL News

વરસાદથી ભરાયેલા પાણીના કારણે બેનરો લઈ લોકોમાં આક્રોશ

Share
Ahemdabad, EL News

અમદાવાદમાં કમોસમી વરસાદમાં ક્યાંક પાણી ભરાવવાની સમસ્યા જોવા મળતા તેમજ ભૂવાઓ પડતા લોકોમાં રોશ જોવા મળી રહ્યો છે. તેમાં પણ મેઘાણીનગરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળતા તંત્ર વિરુદ્ધ આક્રોસ ઠાલવતા બેનરો લાગ્યા હતા. મેંઘાણીનગરમાં લટકાવેલા અને દિવાલો પર લગાવેલા બેનરો પર કેટલાક આક્ષેપ અને સવાલો ઉભા કરાયા છે.
Measurline Architects
આ બેનરો પર લખવામાં આવ્યું છે કે, રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરને જ રોડ પર ભરોસો નથી તો આ રોડની જવાબદારી કોની તેમ સવાલ કરતા બેનરો લાગ્યા છે. આ સિવાય કોન્ટ્રાક્ટરોની કામગિરી પર સવાલો ઉભા કરી તંત્ર છટકી જાય છે તેમ પણ સવાલ કરાયો હતો આ ઉપરાંત લોકોના ટેક્સના પૈસાનો બગાડ થઈ રહ્યો છે. આમ બેનરો સાથે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.

બેનરોમાં આ પ્રકારના સવાલો કરાયા ઉભા 

– , શું અહીં વરસાદી પાણી ભરાતું નથી, શું આ વર્ષો અહીં વરસાદી પાણી નહીં ભરાય?

– જનતાના ટેક્ષના નાણાનો બેફામ બગાડ કરતા અધિકારીઓ સામે પગલા ક્યારે લેશો?

આ પણ વાંચો…   ગાંધીનગર: ભારે પવન ફૂંકાતા વિધાનસભાના ગુંબજનું પતરું ઉડ્યું,

– રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરને જ રોડ પર ભરોસો નથી તો આ રોડની જવાબદારી કોની?

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

પઠાણ રિલીઝ-અમદાવાદના દરેક થિયેટરની બહાર તૈનાત પોલીસ

elnews

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર જિલ્લા પંચાયત તથા દહેગામ તાલુકા પંચાયતના નવા ભવનોનું ભૂમિપૂજન કર્યું

elnews

અમદાવાદઃ શહેરના આ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા

elnews

Leave a Comment

error: Content is protected !!