32.3 C
Gujarat
May 3, 2024
EL News

રાજ્યમાં નેતૃત્વ પરીવર્તન નહીં થાય

Share
Gandhinagar, EL News

સોશિલય મીડિયામાં નેતૃત્વ પરીવર્તનની વાત સામે આવી હતી. આ અફવા અને પાયાવિહોણી હોવાનું સામે આવી રહ્યું છે કેમ કે, સૂત્રો તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર કોઈ નેતૃત્વ પરીવર્તન નહીં થાય.
PANCHI Beauty Studio
મનસુખ માંડવિયા અને ભીખુભાઈ દલસાણિયાના નામ સોશિયલ મીડિયામાં સીએમ પદ માટે ચર્ચામાં સામે આવ્યા હતા. આ અફવા સોશિયલ મીડિયા પર વોટ્સએપ પોસ્ટ વાયરલ થયા બાદ સત્તાવાર સૂત્રો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમાં અફવા ફેલાવનારાઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

સીએમ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યથાવત રહેશે. ગુજરાતમાં નેતૃત્વ પરીવર્તનની વાત પાયા વિહોણી હોવાનું સામે આવી રહ્યું છે. જો કે, સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર સીએમ તરીકે તેઓ યથાવત રહેશે. નેતૃત્વ પરીવર્તનની વાતો સોશિયલ મીડીયામાં વાયરલ થઈ થતી હતી તે વાતો પાયોવિહોણી હોવાનું સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો…જુન મહિનામાં સુરતની સુમુલ પશુપાલકોને ચૂકવશે બોનસ

ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનના કોઈ દૂરના સંકેત દેખાતા નથી. નેતૃત્વ પરિવર્તનની વાતો પાયાવિહોણી છે. સત્તાવાર સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદે યથાવત રહેશે. આવી અફવા ફેલાવનારાઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુત્રની તબિયતના કારણે રાજીનામું આપ્યું હોવાની વાતો તદ્દન પાયાવિહોણી છે. જે અહેવાલમાં તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તે પણ સંપૂર્ણપણે પાયાવિહોણા છે. તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

 

Related posts

રાજકોટમાં રિસામણે ગયેલ પત્નીને લેવા જતા ખૂની હુમલો

elnews

અમદાવાદ: લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ!

elnews

કર્ણાટકમાં કોંગ્રેસની જીતથી ગુજરાત રાજકારણ પર કેટલી અસર?

elnews

Leave a Comment

error: Content is protected !!