34.5 C
Gujarat
May 6, 2025
EL News

Category : જિલ્લો

કચ્છ- ભુજગુજરાત

જખૌથી 180 કિમી દૂર બિપોરજોય આવતા પહેલા ગુજરાતમાં ઘેરી ચિંતા,

elnews
 Kachchh, EL News બિપોરજોય આજે સાંજે ગુજરાતના જખૌ બંદર નજીકના દરિયાકાંઠે અથડાતા રાજ્યમાં ભારે તબાહી સર્જી શકે છે. અત્યારથી જ દરીયાઈ વિસ્તારોમાં ભારે પવન સાથે...
ગુજરાતસુરત

હીરા કારીગર મોરાડિયા બાદ હવે તેમની દીકરીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

elnews
 Surat, EL News સુરત: પોતાના પરિવાર સાથેની ઘટનાઓના કમનસીબ વળાંકથી આઘાત પામી, મૃતક વિનુ મોરાડિયાના છ બાળકોમાંથી મોટી પુત્રી 25 વર્ષીય રુશિતા, જે બુધવારે તેના...
ગુજરાતરાજકોટ

પોલીસનો નવો કીમિયો: વાહન ચાલકો લને દંડ ને બદલે હેલ્મેટ

elnews
Rajkot  EL News રાજકોટ પોલીસનો નવો કીમિયો: વાહન ચાલકો લને દંડ ને બદલે હેલ્મેટ પેરાવી રાજકોટમાં ટ્રાફિકની સમસ્યાને સતત રહ્યા કારે છે. સતત ટ્રાફિકની કારણે...
ગુજરાતસુરત

યુવકની હત્યા કરી નાસતો આરોપી આખરે 25 વર્ષે ઝડપાયો,

elnews
 Surat, EL News ગુનાઓ આચરીને વર્ષોથી પોલીસની પકડથી નાસતા ફરતા એવા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સુરત પોલીસ દ્વારા સ્પેશિયલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ...
ગુજરાતસુરત

સુરત: પગાર વધારાની માગ સાથે રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા

elnews
 Surat, EL News વિશ્વમાં સુરતને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. સુરતનો હીરા ઉદ્યોગ શહેર અને બહારથી આવતા લાખો લોકોને રોજગાર આપી રહ્યો છે. જો...
ગાંધીનગરગુજરાત

ગાંધીનગર જમીન કૌભાંડ મામલે અમિત ચાવડાનો ગંભીર આરોપ

elnews
Gandhinagar, EL News ગાંધીનગર જમીન કૌભાંડ મામલે અમિત ચાવડાએ ગંભીર આરોપ લગાવ્યા છે. પૂર્વ સીએમ પર આરોપ લગાવવામાં આવ્યા છે. આ મામલે તેમને પ્રેસ કોન્ફરન્સ...
રાજકોટ

ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ગાંધીનગરમાં ધામા નાખ્યા

elnews
 Rajkot, EL News ભાજપના તમામ કાર્યકરો પક્ષના હેડ કવાર્ટરને જોઇ શકે ત્યાં બેઠકમાં સામેલ થઇ શકે તે માટે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા નવતર...
ગાંધીનગર

ગુજરાતના 5,000 વિદ્યાર્થીઓ આજથી CUET ટેસ્ટ માં ભાગ લેશે

elnews
 Gandhinagar, EL News નેશનલ ટેસ્ટિંગ એજન્સી રવિવારથી અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) શરૂ કરશે. 2 જૂનના રોજ પૂર્ણ થશે. આ ટેસ્ટ દેશના...
સુરત

વલવાડા ગામમાં 2 વર્ષ પહેલા ઘરોમાં નળ મુક્યા છતાં પાણી નથી

elnews
 Surat EL News નલ સે જલ યોજનાનું અમલીકરણ કરાયું પરંતુ નળમાં પાણી ક્યારે આવશે તે સવાલ હજૂ પણ ક્યાંયક કેટલાક અતરીયાળ ગામોમાં છે. વલવાડા વિસ્તારના...
અમદાવાદગુજરાત

અમિત શાહના નિવાસસ્થાનની સુરક્ષા વધારવામાં આવશે

elnews
Ahmedabad, EL News અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના શહેરમાં સ્થિત આવાસની સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રીનું શહેરના થલતેજ વિસ્તારમાં મકાન છે. આ ઘરની સુરક્ષા...
error: Content is protected !!