28.7 C
Gujarat
May 2, 2025
EL News

ગુજકોસ્ટ અને વિજ્ઞાન પ્રસારના પરિસંવાદમાં લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રતિનિધિ ભાગ લેશે.

Share

EL News, Panchmahal:

ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) ડીપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર અને વિજ્ઞાન પ્રસાર ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ભારત સરકાર દ્વારા સાયન્સ કોઓડીનેટર અને વિજ્ઞાન લેખકો વચ્ચે એક પરિસવાદ સાયન્સ સીટી અમદાવાદ ખાતે તારીખ ૦૭/૦૭/૨૦૨૨ અને તારીખ ૦૮/૦૭/૨૦૨૨ ના રોજ યોજાયેલ રહેલ છે. આ પરિસંવાદમાં લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરાના કોઓર્ડીનેટર બ્રિઝ જાદવ અને લેખક વીનું બામણીયા ભાગ લઇ રહ્યા છે. વિજ્ઞાન પ્રસારના આ પરિસવાદ પછી વિજ્ઞાન પ્રસાર દ્વારા પ્રકાશિત થતાં લેખો, નાટકો, પ્રત્રિકાઓ, વિજ્ઞાન સાહિત્ય, ઇ-સાહિત્ય, રેડિયો શો, વગેરે હવે પછી ગુજરાતી ભાષામાં સરળ રીતે સમજી શકાય તેમ પંચમહાલના ખૂણે- ખૂણે પહોચાડવામાં મદદ મળશે. જિલ્લાને વિજ્ઞાન પ્રકાશનમાં ગતિ મળશે. તેમ લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરાના કાર્યકારી પ્રમુખ ડૉ સુજાત વલીએ જણાવ્યું હતું.

Related posts

વડોદરા/ MS યુનિવર્સિટીમાં ચૂંટણી નજીક આવતા વિદ્યાર્થી સંગઠનોની સક્રિયતા વધી, તડજોડની રાજનીતિ શરુ

cradmin

અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા ગંદકી કરતા વિરુધ્ધ સખ્ત કાર્યવાહી

elnews

પોર પાસેથી પસાર થતા નેશનલ હાઈવેની પ્રોટેક્શન વોલ તૂટી, 15 લોકોનો બચાવ…

elnews

Leave a Comment

error: Content is protected !!