40.1 C
Gujarat
May 9, 2024
EL News

ગોવિંદરાજા સ્વામી મંદિરની બાજુમાં બિલ્ડીંગમાં ભીષણ આગ

Share
Bhuj, EL News

તિરુપતિમાં ગોવિંદરાજા સ્વામીના મંદિરની બાજુમાં આવેલી ઈમારતમાં ભીષણ આગ લાગવાના સમાચાર છે. આ આગ ચાર માળની ઈમારતમાં લાગી છે અને આગની જ્વાળાઓ ઝડપથી વધી રહી છે. આ બિલ્ડિંગમાં ફોટો ફ્રેમની પ્રખ્યાત દુકાન લાવણ્યા ફ્રેમ્સ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દુકાનમાં આગ લાગી હતી. આ દુકાનમાં ભગવાનની હજારો તસવીરો છે. ફાયર ટેન્ડરો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ આગ પર કાબુ મેળવી શકાયો નથી.

PANCHI Beauty Studio

આગને પગલે આસપાસના માર્ગો પર વાહન વ્યવહાર ઠપ્પ

બીજી તરફ, આ ઇમારતની બાજુમાં ગોવિંદરાજા સ્વામીના મંદિરનો રથ છે. આગની જ્વાળાઓ રથને પકડી રહી છે. આગ લાગવાની ઘટનાને પગલે આસપાસના માર્ગો પર વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. આગને કાબુમાં લેવા માટે ફાયર ફાઈટર અથાક મહેનત કરી રહ્યા છે. પરંતુ આગ હજુ કાબુમાં આવી નથી. આગની આ ઘટનાથી શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ છે.

આ પણ વાંચો…  વડોદરા: નાગરવાડામાં મહાકાય વડ વૃક્ષ પડતા 4 લોકો દબાયા

જણાવી દઈએ કે ગોવિંદરાજુ મંદિર તિરુપતિ શહેરમાં જ આવેલું છે અને તે તિરુપતિ બાલાજી મંદિરથી લગભગ 22 કિલોમીટરના અંતરે આવેલું છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

વિધાનસભા ગૃહમાં સત્ર દરમિયાન કોંગ્રેસનો હોબાળો

elnews

અમદાવાદ: મુખ્યમંત્રીની રેલી પહેલા શહેરમાં લગાવેલા ટાયર કિલરને ડિસેબલ કરવામાં આવ્યા

elnews

શાળાઓમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપાયો આદેશ

elnews

Leave a Comment

error: Content is protected !!