26.2 C
Gujarat
May 2, 2024
EL News

પુરુષો માટે ખજૂરના રોજ સેવન શું કામ હિતાવહ

Share
Health Tips :
પુરુષો માટે ખજૂરના રોજ સેવનથી ઘણાં લાભ આપણા વડીલો શિયાળાની ઋતુમાં સાલમપાક ખાવાનું કચરિયું ખાવાનું, ખજૂર ખાવાનું શું કામ હિતાવહ માનતા હતા? તેમાંથી મુખ્યત્વે ખજૂરમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. જેનાથી ડાયજેશન સિસ્ટમ જળવાઈ રહે છે. તે ઉપરાંત ખજૂરમાં વિટામિન ડી, વિટામિન કે જેવા પોષક દ્રવ્યો રહેલ છે.
PANCHI Beauty Studio
Advertisement
વધતી ઉંમરે પણ યંગ દેખાડવાનું કાર્ય ખજૂર કરે છે તેમજ ત્વચા ચમકતી રહે છે. રોજ ખજૂરનું સેવન કરવાથી કબજિયાત ને લગતી તકલીફો થી છૂટાકારો મળે છે. તેનું એન્ટિઓક્સિડેટ હૃદયની દીવાલ પર ફેટ જમા નથી થવા દેતું.તેથી હાર્ટ એટેક નું જોખમ ઘટે છે. સૌથી અગત્યનો ફાયદો ખજૂર પુરુષો માટે ખૂબ જ ગુણકારી છે.

આ પણ વાંચો… મસાલેદાર ચાઈનીઝ ફ્રાઈડ રાઇસ રેસિપી

પુરુષોમાં સ્પમકાઉન્ટ નું પ્રમાણ વધારવા માટે ખજૂર ખાવાનું કહેવામાં આવતું હોય છે. ખજૂર પુરુષોની શક્તિમાં વધારો કરે છે.તેથી પુરુષો માટે ખાસ ખજૂરનું સેવન લાભદાયી નિવડે છે. ખજૂર એ મગજને કાર્યરત અને મજબૂત રાખે છે કેમકે તેમાં વિટામિન બી રહેલ છે. પરંતુ, ડાયાબિટીસ ના દર્દીને ખજૂર ન લેવી જોઈએ તે સિવાય રોજ ખજૂરનું સેવન કરવું હિતાવહ છે. તેથી વડીલો ખરું જ કહે છે ‘ખજૂર ખાવો ને રહો તંદુરસ્ત.’

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

માથામાં પણ થાય છે ફંગલ ઇન્ફેક્શન,ટાલ થી બચવા કરો

elnews

વિટામિન ડીના અભાવ થી શરીર મા કયા ફેરફાર થાય

elnews

અળસીના બીજના ફાયદા

elnews

Leave a Comment

error: Content is protected !!