28.7 C
Gujarat
May 2, 2025
EL News

Panchmahal: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિ દરમ્યાન દર્શનનો સમયગાળો નક્કી કરાયો.

Share
EL News, Panchmahal:

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિ દરમ્યાન દર્શનનો સમયગાળો નક્કી કરાયો.

શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ૨૨ માર્ચથી ૦૬ એપ્રિલ સુધી દર્શનનો સમય નક્કી કરાયો.

ચૈત્રી નવરાત્રિના ૧૬ દિવસ દરમ્યાન મંદિર સવારના પાંચથી રાત્રિના આઠ સુધી દર્શનાર્થે ખુલ્લું રાખવામાં આવશે.

Chaitri Navratri, Pavagadh, Darshan Time, Elnews
Chaitri Navratri, Pavagadh, Darshan Time, Elnews

ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે તથા રવિવાર અને આઠમના દિવસે વહેલી પરોઢે ચાર વાગ્યે મંદિર દર્શન માટે ખુલ્લું મુકાશે.

ચૈત્રી નવરાત્રી દરમ્યાન પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાજીના દર્શનનો વિશેષ મહિમા રહેલો હોય છે.

આ સમયગાળા દરમ્યાન ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્યોના માઈભક્તો પણ પાવાગઢ ખાતે દર્શન માટે ઉમટી પડે છે.

આ પણ વાંચો આ વસ્તુ ખાવાથી સ્ત્રી અને પુરૂષ બંનેની ફર્ટિલિટી વધશે

Related posts

સુરત – BRTSની માગ વધારવાને લઈને એબીવીપી દ્વારા વિરોધ

elnews

માવઠાથી નુકસાનના વળતર મામલે સરકાર કરશે જાહેરાત

elnews

સુરતમાં પ્રેમ સંબંધમાં પોતાના જ મિત્રને ઉતારી દીધો મોતને ઘાટ

elnews

Leave a Comment

error: Content is protected !!