37.8 C
Gujarat
May 1, 2025
EL News

થાઈરોઈડ અને વજન ઘટાડવા માટે ધાણાનું પાણી છે ફાયદાકારક

Share
Health Tips :

 

કોથમીરનું પાણી પીવાના ફાયદા

રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે- કોથમીર તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે જાણીતું છે, તેમાં હાજર એન્ટિઓક્સિડન્ટ્સ શરીરમાં મુક્ત રેડિકલને ઘટાડવામાં મદદ કરે છે.

વાળ માટે ઉત્તમ –

વિટામિન K, C અને A જેવા વિટામિનથી ભરપૂર હોવાને કારણે તે વાળના વિકાસ અને મજબૂતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સવારે ઉઠીને કોથમીરનું પાણી પીવાથી તમારા વાળ ખરતા અને તૂટતા ઓછા થાય છે.

થાઈરોઈડમાં ફાયદાકારક-

રિપોર્ટ્સનું માનીએ તો થાઈરોઈડના દર્દીઓ માટે ધાણાનું પાણી અમૃત સમાન છે. બંને પ્રકારના થાઇરોઇડ અસંતુલનનો ઉપચાર ધાણાના પાણીથી કરી શકાય છે.

Measurline Architects
Click Advertisement To Visit
શરીરને ડિટોક્સ કરો-

ધાણા એક મૂત્રવર્ધક પદાર્થ છે, અને તેથી તમારા શરીરમાંથી ઝેર દૂર કરવામાં મદદ કરે છે. સવારે ધાણાનું પાણી પીવાથી તમે તમારી સિસ્ટમને ડિટોક્સ કરી શકો છો.

વજન ઘટાડવામાં મદદ કરે છે-

ધાણામાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ ફ્રી રેડિકલને ઘટાડવામાં મદદ કરે છે અને તમારું વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

આ પણ વાંચો… રાજકોટમાં દિવાળી પહેલા જ આરોગ્ય વિભાગ દ્વારા કરાયું ચેકીંગ

 

ધણીયા પાણી કેવી રીતે બનાવશો

તેને બનાવવા માટે એક ચમચી ધાણાના બીજને 5 મિનિટ પાણીમાં ઉકાળો. પાણી અડધું થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળો. પછી તેને ગાળીને પી લો.

 

ધાણાના બીજનું પાણી કોણે ટાળવું જોઈએ?

 

ધાણાના બીજની સામાન્ય રીતે કોઈ આડઅસર થતી નથી, પરંતુ બીજ એલર્જીક પ્રતિક્રિયાઓનું કારણ બની શકે છે. આ લાલાશ અને ખંજવાળનું કારણ બની શકે છે. જો કે, સગર્ભા સ્ત્રીઓએ ધાણાના બીજનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ધમનીઓને સાફ કરે છે આ હર્બલ ડિટોક્સ વોટર

elnews

એક મહિનામાં ત્વચા ચમકવા દરરોજ કેસર દૂધનું સેવન કરો

elnews

લસણના ફાયદાઃ રોજ ખાલી પેટે લસણની 1 કળી ખાઓ, તમને થશે આ અદ્ભુત ફાયદા

elnews

1 comment

Leave a Comment

error: Content is protected !!