32.8 C
Gujarat
April 26, 2024
EL News

Category : ગાંધીનગર

ગાંધીનગરગુજરાત

ભારે વરસાદ થતા ઝુંડાલમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ રદ

elnews
 Gandhinagar, EL News બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતની મુલાકાતે છે. 28 મે, રવિવારના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ગાંધીનગરના ઝુંડાલ ખાતે યોજાયો હતો,...
ગાંધીનગરગુજરાત

જીલ્લા રોજગાર કચેરી દ્વારા 30 મેના રોજ જોબફેરનું આયોજન

elnews
 Gandhinagar,EL News ગાંધીનગર જીલ્લા રોજગાર કચેરી દ્વારા 30 મેના રોજ જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રોજગાર કચેરી દ્વારા યુવાનોને નોકરીની તકો મળી રહે માટે...
ગાંધીનગરગુજરાત

ગાંધીનગર – ઈ-વિધાનસભા માટે કમિટી બનાવવામાં આવી

elnews
  Gandhinagar, EL News ગાંધીનગરમાં ઈ વિધાનસભા માટે એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહીત 15 જેટલા સભ્યોનો સમાવેશ કરવામાં...
ગાંધીનગરગુજરાત

ગાંધીનગર: માણસમાં ઇલેક્ટ્રોનિક્સ શોરૂમમાં તોડફોડ

elnews
 Gandhinagar, EL News ગાંધીનગરના માણસામાં મહાવીર કોમ્પ્લેક્સમાં આવેલા એક ઇલેક્ટ્રોનિક્સ શોરૂમમાં ધોળા દિવસે ત્રણ જેટલા શખ્સોએ લોખંડની પાઇપો સાથે ઘૂસી આતંક મચાવ્યો હતો અને શોરૂમના...
ગાંધીનગરગુજરાત

25 મેના રોજ ધોરણ 10નું પરીણામ થશે જાહેર

elnews
  Gandhinagar, EL News ગુજરાત રાજ્યની પરીક્ષા બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરવામાં આવેલ છે કે 25 મેના રોજ ધોરણ 10 ના પરીણામ ગુજરાતમાં જાહેર કરવામાં...
ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં સરકારી ભરતીની વર્ગ 3ની પરીક્ષામાં મોટા ફેરફાર

elnews
 Gandhinagar, EL News ગુજરાતમાં સરકારી ભરતીની વર્ગ 3ની પરીક્ષામાં મોટા ફેરફાર  કરવામાં આવ્યા છે.  ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટની ભરતી માટે નવા નિયમો...
ગાંધીનગર

કેબિનેટ બેઠકમાં મુદ્દા પર મુખ્યમંત્રી સ્પષ્ટતા કરતા આપી સૂચના

elnews
 Gandhinagar, EL News ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ પીવાના પાણી મામલે ઉનાળા દરમિયાન કોઈ તંગી ના રહે તે માટે તાકીદ...
ગાંધીનગરગુજરાત

કર્ણાટકમાં કોંગ્રેસની જીતથી ગુજરાત રાજકારણ પર કેટલી અસર?

elnews
Gandhinagar, EL News કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ તેની ઝલક ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં જોવા મળી રહી છે. કર્ણાટક ચૂંટણીમાં પ્રદેશ કોંગ્રેસના ઘણા નેતાઓને ડ્યુટી પર નહોતા...
ગાંધીનગરગુજરાત

રાજ્યમાં નેતૃત્વ પરીવર્તન નહીં થાય

elnews
Gandhinagar, EL News સોશિલય મીડિયામાં નેતૃત્વ પરીવર્તનની વાત સામે આવી હતી. આ અફવા અને પાયાવિહોણી હોવાનું સામે આવી રહ્યું છે કેમ કે, સૂત્રો તરફથી પ્રાપ્ત...
ગાંધીનગરગુજરાત

નવા શૈક્ષણિક સત્રની શરુઆત થતાં જ શાળા પ્રવેશોત્સવ યોજાશે

elnews
Gandhinagar, EL News 12 જૂનથી  ત્રણ દિવસ સુધી કન્યા કેળવણી ઉત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવશે.  શિક્ષણ વિભાગે પરિપત્ર જારી કરીને તમામ જિલ્લાના શિક્ષણ...
error: Content is protected !!