Ahmedabad : શિયાળાના સમયપત્રકમાં અમદાવાદ એરપોર્ટ પરથી જમ્મુ, જેસલમેર, રાંચી, બેંગલુરુ સહિતની 8 નવી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે. એરલાઈન્સે 23 ઓક્ટોબરથી 23 માર્ચ...
Surat : નહેરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા મહુવા ખાતે લોખંડી પુરુષ તરીકે જાણીતા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતિ નિમિત્તે મેરેથોન દોડ કાર્યક્રમનું...
Gandhinagar : હિન્દુ સંસ્કૃતિના સૌથી મોટા તહેવાર દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોટી સંખ્યામાં લોકો તહેવારની ઉજવણી માટે પોતાના વતન જાય છે. તેથી...
Vadodara : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં એક મહિનામાં વધુ એક મોટો પ્રોજેક્ટ આવી રહ્યો છે. ટાટા અને એરબસ સંયુક્ત રીતે 22,000 કરોડના ખર્ચે...
Ahmedabad : સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં AMC દ્વારા ગાર્ડન ડેવલોપ બનાવવા અને ગાર્ડન રી-ડેવલોપ કરવા સહિતના ૮૫૭ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી છે. હેલ્થ...
Ahmedabad : એએમસી દ્વારા અમદાવાદમાં ખારીકટ કેનાલના નવીનીકરણ માટે 467 કરોડના કામો મંજૂર કરાયા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખારીકટ કેનાલની મોટી સમસ્યાનો લોકોને સામનો કરવો...
Rajkot : દેશની સેવા કાજે યુવાઓને લશ્કરી ક્ષેત્રમાં તક મળે તે હેતુ આર્મી રીક્રુટીંગ ઓફીસ જામનગર દ્વારા તા. ૨૭/૧૦/૨૦૨૨ થી તા. ૦૭/૧૧/૨૦૨૨ દરમિયાન ભુમિ દળમાં...