EL News

Tag : ગુજરાત

સુરેન્દ્રનગરગુજરાતતાજા સમાચાર

તરણેતર મેળામાં જવા માટે થાનગઢમાં થનગનાટ.

elnews
Surendranagar: આવતી કાલથી ૨ સપ્ટેમ્બર દરમ્યાન સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ખાતે વિશ્વપ્રસિધ્ધ લોકમેળો યોજાનાર છે. આ મેળા સંદર્ભે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તા.૩૦/૦૮/૨૦૨૨...
ગુજરાતતાજા સમાચાર

ચૂંટણી પહેલા CR પાટીલ ને અધ્યક્ષ પદેથી હટાવવામાં આવી શકે છે.

elnews
Political: CR પાટીલને ગુજરાત ભાજપ અધ્યક્ષ પદેથી હટાવી દેવાની ચર્ચાઓએ જોર પકડ્યું,ઉપરથી ઓડર આવી શકે છે અને નવા ચહેરાને અધ્યક્ષ સ્થાને બેસાડાશે. બીજેપીના અધ્યક્ષ CR...
ગુજરાતતાજા સમાચાર

વિધાનસભાની ચૂંટણી પહેલા જ સરકાર ચારે બાજુ થી ઘેરાણી.

elnews
Gujarat:   ગુજરાતમાં શાશક પક્ષ છેલ્લા 25 વર્ષ કરતા પણ વધારે સમયથી રાજ કરે છે અને આ 25 વર્ષમાં જે વિકાસ કર્યો છે તે વિકાસ...
તાજા સમાચારદેશ વિદેશ

વિધાનસભા પહેલા ભાજપ રાજ્યમાં મોટું પગલું ભરવા જઈ રહ્યું છે.

elnews
National:   કેન્દ્રીય ગૃહમંત્રી શાહની ભોપાલ મુલાકાત પહેલા જ એવું માનવામાં આવી રહ્યું હતું કે વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ રાજ્યમાં કોઈ મોટું પગલું ભરવા જઈ...
ક્રાઇમગુજરાતતાજા સમાચારદેશ વિદેશ

ગુજરાતમાં  છેલ્લા પાંચ વર્ષમાં 2.5 લાખ કરોડનું ડ્રગ્સ પકડાયું.

elnews
Gujarat:   ગુજરાતમાં મુંદ્રા અને પીપાવાવા જેવા ખાનગી બંદરો દેશમાં ડ્રગ્સ લાવવા માટેના પ્રવેશદ્વાર બની ગયા છે. મને કહેવામાં આવ્યું છે કે 2017 અને 2020...
ગુજરાતખેડાતાજા સમાચારમધ્ય ગુજરાત

લમ્પી વાઈરસનો વધતો જતો કહેર.

elnews
Kheda: લમ્પી વાઈરસનો વધતો જતો કહેર: લમ્પી વાઈરસને પગલે બગદાણા પાસેના કોટિયા ગામે રસીકરણ કેમ્પનું આયોજન; પશુપાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યુ. હાલ તો સમગ્ર ગુજરાતમાં લમ્પી...
શિક્ષણગુજરાતતાજા સમાચાર

ધો.6-9ના વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિ જાહેર.

elnews
Education: ધો.6-9ના વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિ જાહેર પણ રકમ નક્કી કરાઇ નથી પરીક્ષા બોડ કહ્યું, આ વર્ષે વધુ સ્કોલરશિપ મળી શકે છે. ગત વર્ષે વિદ્યાર્થીઓને ધો.6...
ગુજરાતતાજા સમાચાર

ભાજપ કોર કમિટીમાં કરાયો મોટો ફેરફાર જોવા મળ્યો.

elnews
Gujarat: ભાજપ દ્વારા રૂપાણી, પટેલ, ફળદુ અને ચુડાસમાનો મહત્વની કોર કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો, ભાજપ કોર કમિટીમાં કરાયો મોટો ફેરફાર જોવા મળ્યો. વિધાનસભા ચૂંટણી પહેલા...
ભરૂચગુજરાતતાજા સમાચારદક્ષિણ ગુજરાતવિશેષતા

મેઘરાજાની વિસર્જન યાત્રા અને મેળો.

elnews
Bharuch: દશમની સંધ્યાકાળે મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રામાં માનવ મહેરામણ ઉમટીયુ.. મેઘરાજાની વિસર્જન યાત્રા મેળામાંથી પસાર થતા હજારો લોકોએ મેઘરાજાની અંતિમ વિદાય મોબાઇલમાં કેદ કરી હતી....
પંચમહાલગુજરાતમધ્ય ગુજરાત

PANCHMAHAL: આઠમના મેળામાં ગોધરા માં માનવમહેરામણ…

elnews
પંચમહાલ: શ્રાવણ માસ એટલે ઉત્સવો ની ભરમાર અને એમાંય રક્ષાબંધન પછી જન્માષ્ટમી આવે એટલે પ્રજામાં અનેરો થનગનાટ જોવા મળે છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે...
error: Content is protected !!