37 C
Gujarat
April 26, 2024
EL News

Tag : મધ્ય ગુજરાત

ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાત

અમદાવાદ રિવરફ્રન્ટ પર અટલ બ્રિજ પર પૈસા આપીને જવું પડશે.

cradmin
Ahmedabad : હાલમાં જ PM મોદી માદરે વતન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને અમદાવાદમાં અટલ ફૂટ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. અત્યાર સુધી અહીં જવાની કોઇ...
દાહોદક્રાઇમ

દાહોદમાં ૩.૭ લાખની ચોરીથી પંથકમાં ફફડાટ.

elnews
Dahod: ફતેપુરામાં રાત્રી દરમિયાન બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ને ૩,૭૧,૦૦૦ માતાની ચોરી કરી ફરાર થઇ જતા પંથકમાં તસ્કરોના આતંકને પગલે ફફડાટ ફેલાઈ જવા પામ્યો...
વડોદરા

વડોદરા: નગરમાં ગંદકી સાથે દૂષિત પાણી પીતા લોકો..

elnews
વડોદરા : શહેરના ગાજરાવાડી સુરેશ પંપની સામે આવેલ વિશ્વકર્મા નગરમાં ગંદકી સાથે દૂષિત પાણી પીતા લોકો અનેક રજૂઆતો છતાં પરિણામ ન મળતાં દૂષિત પાણી પીવા...
અમદાવાદઅમદાવાદક્રાઇમગુજરાતમધ્ય ગુજરાત

ડીજીપી આશિષ ભાટીયા નું બરવાડા લઠ્ઠાકાંડ મામલે નિવેદન.

elnews
લઠ્ઠાકાંડ: ડીજીપી આશિષ ભાટીયાએ બરવાડા લઠ્ઠાકાંડ મામલે નિવેદન આપતા કહ્યું કે, કાલે બપોરે માહિતી આવી હતી કે, અમદાવાદ રુરલ ધંધુકા વિસ્તારમાં બેથી ત્રણ લોકો હોસ્પિટલમાં...
વડોદરાગુજરાતમધ્ય ગુજરાત

શહેરને શાંઘાઈ બનાવવાના દાવાઓ વચ્ચે આ વિસ્તાર અર્વાચીન યુગમાં.

elnews
Vadodara: વડોદરા ને સ્માર્ટ સીટી અને શાંઘાઈ બનાવવાના સત્તાધીશો ના દાવાઓ વચ્ચે એક વિસ્તાર એવો છે કે જયાંના લોકો હજુ પણ અર્વાચીન યુગ માં જીવી...
પંચમહાલગુજરાતમધ્ય ગુજરાત

ગોધરા ભાટવાડા ટોલ પ્લાઝા GEPL કંપની દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું..

elnews
ગોધરા, પંચમહાલ:  હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓ વૃક્ષો રોપવાની જહેમત ઉઠાવી રહ્યા છે. વૃક્ષો એ પૃથ્વીનું ફેકશો માનવામાં આવે...
પંચમહાલગુજરાતતાજા સમાચારપંચમહાલમધ્ય ગુજરાત

ધી સંતરામ સખી મંડળ સંચાલિત સસ્તા અનાજની દુકાનનો પરવાનો મોકૂફ…

elnews
શહેરા, પંચમહાલ: શહેરા તાલુકાના ઉંમરપુર ગામની ધી સંતરામ સખી મંડળ સંચાલિત સસ્તા અનાજની દુકાનનો પરવાનો જિલ્લા પુરવઠા અધિકારીએ ૯૦ દિવસ માટે મોકૂફ કર્યો. પ્રાપ્ત વિગતો...
વડોદરાગુજરાતમધ્ય ગુજરાતવડોદરા

પોર પાસેથી પસાર થતા નેશનલ હાઈવેની પ્રોટેક્શન વોલ તૂટી, 15 લોકોનો બચાવ…

elnews
વડોદરા: રાજ્યમાં પડી રહેલા મુશળધાર વરસાદને કરાણે વડોદરાના પોર પાસેથી પસાર થતા નેશનલ હાઈવેની પ્રોટેક્શન વોલ તૂટી ગઈ હતી, જેને કારણે એક મકાનની દીવાલ ધરાશાયી...
પંચમહાલગુજરાતજીવનશૈલીમધ્ય ગુજરાતવૈદિક સંસ્કૃતિ

દશામાના વ્રત: જાણો ગોધરા નાં મુર્તિકાર જે ઇંટો નાં ધંધામાં થી મુર્તિ નાં વ્યવસાય માં જોડાયાં, જાણો મુર્તિ બનાવવાની શરૂઆત ક્યારથી થાય છે અને કેવી રીતે બને છે…

elnews
ગોધરા, પંચમહાલ: ગોધરા (Godhra) સહિત પંચમહાલ (Panchmahal) જિલ્લામાં આગામી અષાઢી અમાસ (ashadhi amas) થી શરૂ થતા દશામાં (dashama) ના વ્રતને લઈ કારીગરો દ્વારા દશામાં ની...
પંચમહાલગુજરાતમધ્ય ગુજરાત

પાનમ ડેમમાં નવાનીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ, જાણો કેટલા ક્યુસેક થઈ નવા નીરની આવક…

elnews
પંચમહાલ: પંચમહાલ જિલ્લામાં સારા વરસાદ વરસવાને લઈને જિલ્લાના જળાશયોમાં નવાનીરની આવક થઈ હતી. પાનમડેમમાં ઉપરવાસમાં સારા વરસાદને લઈને ૩૩૪૧ ક્યુસેક નવાનીરની આવક થઈ હતી,જ્યારે હડફ...
error: Content is protected !!