26.6 C
Gujarat
September 28, 2023
EL News

ચોમાસા દરમિયાન પાણીજન્ય અને મચ્છર જન્ય રોગચાળો વધ્યો

Share
Ahemdabad, EL News

શહેરમાં એક જ મહિનામાં પાણી જન્ય અને મચ્છર જન્ય રોગચાળામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. પાણી જન્ય રોગચાળાના કારણે ઝાડા, ઉલટી સહીતના કેસો જોવા મળી રહ્યા છે આ ઉપરાંત ડેન્ગ્યુ, મલેરીયા સહીતના મચ્છર જન્ય રોગો પણ વધી રહ્યા છે.

Measurline Architects

અમદાવાદમાં ચોમાસા દરમિયાન રોગચાળાએ માથું ઉંચક્યું છે. ત્યારે આગામી દિવસો બની શકે છે. આ મામલે કેસો વધુ વધે જો કે, કોર્પોરેશને બીજી તરફ સાઈટ્સ પર જઈને દંડનાત્મ કાર્યવાહી પણ કરી છે અને નોટિસ આપ્યા બાદ દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો…LITTLE GIANTS INTER-SCHOOL KABADDI AND KHO-KHOTOURNAMENT IS A RESOUNDING SUCCESS

સૌથી વધુ કેસો ઝાડા ઉલટીના નોંધાયા 
ઝાડા ઉલટીના 1139 કેસો
ટાઈફોઈડના 451
કમળા 166
કોલેરા 6 કેસ
સાદા મલેરીયાના 181
ચિકનગુનિયાના 9 કેસ

રોગચાળો બેકાબુ બનતા આરોગ્ય વિભાગે તપાસ શરુ કરી છે. જેમાં કોમર્સિયલ અને રેસિડન્સ એકમોમાં તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને જાહેર માર્ગો પરના વિસ્તારોમાં સ્કૂલો તેમજ કન્સ્ટ્રક્શન સાઈટ્સ પર તપાસ તેજ કરાઈ છે. ત્યારે આ સમગ્ર મામલે વિવિધ એકમોને 75 લાખ સુધીનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ ઝૂંબેશ આગામી સમયમાં પણ ચાલું જ રહેશે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ધી સંતરામ સખી મંડળ સંચાલિત સસ્તા અનાજની દુકાનનો પરવાનો મોકૂફ…

elnews

વિધાનસભા ગૃહમાં સત્ર દરમિયાન કોંગ્રેસનો હોબાળો

elnews

અમદાવાદ: મુખ્યમંત્રીની રેલી પહેલા શહેરમાં લગાવેલા ટાયર કિલરને ડિસેબલ કરવામાં આવ્યા

elnews

Leave a Comment

error: Content is protected !!