ગાંધીનગરના ઇન્દ્રોડા સર્કલ ખાતે રિલાયન્સ દ્વારા નિર્મિત ‘ ધ ગીર : પ્રાઇડ ઓફ ગુજરાત ’ નું અનાવરણ ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું
ગાંધીનગરના ઇન્દ્રોડા સર્કલ (ચ-૦) ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા નવનિર્મિત ‘ ધ ગીર : પ્રાઇડ ઓફ ગુજરાત ’ નું નિર્માણ કરવામાં આવ્યું છે. ગીરના જંગલની...