37 C
Gujarat
April 26, 2024
EL News

Tag : કચ્છ- સૌરાષ્ટ્ર

જુનાગઢગુજરાત

Junagadh: જંગી ખર્ચા સામે ખેડૂતોને હવે રાતા પાણીએ રોવાનો વારો.

elnews
  Junagadh: હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. વિસાવદર ભેસાણ અને જુનાગઢના ગ્રામ્ય પંથકમાં મોટાભાગના ખેડૂતોએ મગફળીના પાકનું વાવેતર કર્યું છે. હાલ ચોમાસાને દોઢથી બે...
ક્રાઇમકચ્છ- સૌરાષ્ટ્રગુજરાતરાજકોટરાજકોટ

રાજકોટમાં પાંચ વર્ષ પહેલા બનનાર બનાવમાં કોર્ટે સજા સંભળાવી.

elnews
રાજકોટ: રાજકોટમાં પાંચ વર્ષ પહેલા બનનાર બનાવમાં કોર્ટે સજા સંભળાવી. સાડા પાંચ વર્ષ પહેલાં પ્રેમિકાને છરીના ૨૯ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર પ્રેમીને કોર્ટે આજીવન...
કચ્છકચ્છ- ભુજકચ્છ- સૌરાષ્ટ્રગુજરાતજામનગરતાજા સમાચાર

Kutchh: પશુ રોગચાળાને કાબુમાં લેવા, વેટનરી ડોકટરોની ટીમ મેદાને..

elnews
Kutchh-Jamnagar: કચ્છ અને જામનગર જિલ્લાના પશુધનમા વ્યાપક પ્રમાણમાં જોવા મળેલા રોગચાળા અંગે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનશીલ અભિગમ દર્શાવી આ રોગચાળા સામે રક્ષણાત્મક ઉપાયો હાથ ધરવા...
રાજકોટUncategorizedઅન્યકચ્છ- સૌરાષ્ટ્રતાજા સમાચારરાજકોટ

સૌરાષ્ટ્રનો સૌ પ્રથમ આઇટી પાર્ક પ્રોજેક્ટ આકાર લેવા જઇ રહ્યો છે, 3 લાખ સ્કવેર ફીટનું બુકિંગ પણ કરાયું…

elnews
રાજકોટ: અટલ સરોવર પાસે તંત્રએ 5 એકર જગ્યા ફાળવી, પ્રોજેક્ટમાં 70 કંપનીઓનું રજિસ્ટ્રેશન થયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપે (bjp) સૌરાષ્ટ્ર (saurashtra)નું દિલ...
Uncategorizedઉત્તર ગુજરાતકચ્છ- સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાતના 109 તાલુકામાં સવારે 6 કલાક સુધીમાં વરસાદ જોવા મળ્યો, આ વિસ્તારમાં ફરી આગહી…

elnews
Rain Updates: ગુજરાત(gujarat)માં ફરી વિવિધ જિલ્લાઓમાં વરસાદ (rain) જોવા મળ્યો છે. પાણીના કારણે ફરી ગુજરાતમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે તેમાં પણ ગુજરાતના 109 તાલુકામાં...
ગુજરાતUncategorizedઉત્તર ગુજરાતકચ્છ- સૌરાષ્ટ્રતાજા સમાચારદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાત રાજ્યમાં વરસાદી પાણીમાં ફસાયેલા 3000 નાગરીકોને ખસેડાયા, આ તારાજીને જોતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કરી સમીક્ષા.

elnews
Gujarat: ચોમાસા ની શરુઆત ની ઈનીંગ પત્યા બાદ બીજી ઈનીંગ ની શરુઆત પણ થઈ ચુકી છે ત્યારે ગુજરાતમાં ફરી વિવિધ જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે....
સુરેન્દ્રનગરકચ્છ- સૌરાષ્ટ્રગુજરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં પશુઓની સારવાર માટે 24 ડૉક્ટરનું મહેકમ છે પરંતુ હાલમાં 11 જ પશુ ડૉક્ટર.

elnews
Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં 1.50 લાખથી વધુ લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે અને જિલ્લામાં 8.39 લાખથી વધુ પશુનું પાલન થાય છે. ધ્રાંગધ્રા પંથકનાં ગામોમાં પશુઓમાં...
error: Content is protected !!